There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Sapanani Haveli

Release date: 01 January 2019
₹ 204 ₹ 240

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કરમાં’ મેગેઝિન એડિટર છે. 35 વર્ષથી પત્રકારત્વમાં સક્રિય તેમણે અગાઉ ‘ગુ... Read More

Recommended For You

Product Description

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કરમાં’ મેગેઝિન એડિટર છે. 35 વર્ષથી પત્રકારત્વમાં સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘અભિયાન’માં એડિટર તરીકે અને ચિત્રલેખા, ‘સમકાલિન’ જેવાં માધ્યમોમાં મહત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે. તેઓનું બારમું પુસ્તક છે. ‘દૂરબીન’ કોલમના ચુનંદા લેખોનું આ બીજું પુસ્તક છે બી. કોમ. એલ. એલ. બી. અને માસ્ટર ઓફ જર્નાલિઝમનો અભ્યાસ કરનારા તેમણે આઈઆઈએમ, ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. તેમણે અનેક એવોર્ડઝ મળ્યા છે. મોટિવેશનલ સ્પીકર તરીકે તેમનાં વકતવ્યો લોકોના દિલને સ્પર્શે છે. ટેલિવિઝન પર તેઓ રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે. તેમણે અનેક દેશોનો પ્રયાસ કર્યો છે. દર બુધવારે ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ‘ચિંતનની પળે’ અને દર રવિવારે ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી ‘દૂરબીન’ કોલમ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્રાંત ઘટનાઓ વિશે તેઓ ડેઈલી કોલમ ‘ન્યૂઝ વોચ’ લખે છે. તેમના લેખોમાં જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે. તેમના લેખોમાં સંવેદનાઓને સજીવન અને સક્રિય બનાવી દેવાની અનોખી ક્ષમતા છે.

Product Details

Title: Sapanani Haveli
Author: SHARAD THAKAR
Publisher: GURJAR SAHITYA BHAVAN (1 January 2019)
ISBN: 9789351626251
SKU: BK0420620
EAN: 9789351626251
Language: Gujarati
Binding: Paperback
Release date: 01 January 2019

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed