You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Sardar Patel Bharat Ne Kyarey N Malela Shreshth...

₹ 350

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

નહેરુથી તદ્દન વિરુદ્ધ, સરદાર પટેલ સગાવાદથી જોજનો દૂર હતા. આઝાદી પછી સરદારને દિલ્હીમાં હૃદયરોગનો હ... Read More

Product Description

નહેરુથી તદ્દન વિરુદ્ધ, સરદાર પટેલ સગાવાદથી જોજનો દૂર હતા. આઝાદી પછી સરદારને દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ડાહ્યાભાઈ – તેમના દીકરા સરદારને મળવા ગયેલા ત્યારે સરદારે તેમને કહેલું, “જ્યાં સુધી હું આ ખુરશી પર છું ત્યાં સુધી મારી મુલાકાત ન લેવી; હું બહુ બીમાર હોઉં કે તમારે મારું બહુ જરૂરી કામ હોય તો જ આવવું. બધા જ પ્રકારના લોકો તમારો સંપર્ક કરશે. ધ્યાન રાખજો.” * સરદારના અંગત સચિવ વી. શંકરે લખ્યું છે: “હૈદરાબાદની પરિસ્થિતિ પરાકાષ્ઠા તરફ આગળ વધી રહી હતી. સરદારના સતત દબાવને કારણે, પંડિર નહેરુ અને રાજાજીનો વિરોધ હોવા છતાંય, હૈદરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નહેરુ અને રાજાજીની અસંમતિના સંદર્ભે સરદારે એવી પ્રતિક્રિયા આપી કે ‘અહિંસાના હિમાયતી(અહીં ગાંધીજી)ની આ બે વિધવાઓ આ પરિસ્થિતિમાં વિલાપ કરી રહી હતી.” *

Product Details

Title: Sardar Patel Bharat Ne Kyarey N Malela Shreshth...
Author: Rajnikant Puranik
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd
ISBN: 9789390572779
SKU: BK0429394
EAN: 9789390572779
Number Of Pages: 298 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed