Product Description
આપણે જેટલી વાર કહીએ કે હું ખુશ છું, મજામાં છું, સ્વસ્થ છું – એ દરેક વખતે આપણે એ સાંભળવા હોઈએ છીએ. સાંભળેલી વાતમાં મનમાં રજિસ્ટર થાય છે. એ રજિસ્ટ્રેશન સમયસમયાંતરે રિકોલ અને રિમાઈન્ડ થાય છે. આ રિમાઈન્ડર્સ કે રિકોલ થવાની પ્રક્રિયા આપણને ખરાબ સમયમાં ‘પોઝિટિવિટી’ તરીકે મદદ કરે છે.
Product Details
Title: | Shraddha Ekbijani |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408089 |
SKU: | BK0414210 |
EAN: | 9788184408089 |
Number Of Pages: | 248 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2019 |