There are no items in your cart

Enjoy Free Shipping on All Products!

Sooryau Vigyan (Guj)

Release date: 1 January 2015
₹ 325

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

આ પુસ્તકમાં પરમાણુની સર્જનાત્મ શક્તિનો અને એ પણ આરોગ્ય પ્રાપ્ત કરવામાં ક્યાં કયાં તેનો ઉપયોગ થાય ... Read More

Product Description

આ પુસ્તકમાં પરમાણુની સર્જનાત્મ શક્તિનો અને એ પણ આરોગ્ય પ્રાપ્ત કરવામાં ક્યાં કયાં તેનો ઉપયોગ થાય છે તે બાબત દર્શાવ્યું છે. સૂર્ય વગર આપણે જીવી શકીએ નહીં. એના થકી ટાઢ, તડકો અને પાણી મળે છે. વનસપતિમાં રહેલ શક્તિ ક્યાંથી આવે છે. ધરતી પરની હરિયાળી જોવા મળે છે. લોકોનાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સૂર્ય સિવાય બીજા કોણ પૂરાં પાડે છે? આપણા શ્વાસમાં, ઉચ્છવાસમાં, આપણા ખોરાક, પોશાક અને નિવાસમાં સૂર્યને સાથે રાખ્યા વગર જીવી શકાય એમ નથી.

Product Details

Title: Sooryau Vigyan (Guj)
Author: Hirjibhai Nakrani
Publisher: Navbharat Sahitya Mandir
ISBN: 9788184409550
SKU: BK0448327
EAN: 9788184409550
Number Of Pages: 332 pages
Language: Gujarati
Binding: Paperback
Release date: 1 January 2015

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed