Alaukikni Khojma

MRP: ₹ 1,199

₹ 1,019

180 Off

(Incl. of all taxes)

Offer Section

Extra 5% Off Applied

Add to cart and proceed to checkout. No code required.
Offer Section

Extra 10% Off

Add items worth ₹1499 to the cart & get extra 10% off
Piracy Free

Piracy Free

Secure Transactions

Secure Transactions

Express Delivery

Express Delivery

Eco‑Conscious Packaging

Eco‑Conscious Packaging

Book Summary

20મી સદીના ઉત્તમ પુસ્તકોમાં જેની ગણના થઈ શકે તેવા આ પુસ્તકનો પ્રારંભ થાય છે મૉસ્કોની એક ઘોંઘાટવાળી, સસ્તી કાફેમાં. ૧૯૧૫માં શ્રી યુસ્પેન્સ્કી પ્રથમ વાર શ્રી ગુર્જિયેફને મળે છે. શ્રી યુસ્પેન્સ્કી એક પ્રસિદ્ધ છતાં અનન્ય નિષ્ઠા તથા પ્રમાણિકતા ધરાવતા તત્ત્વચિંતક છે, જેમની પાસે હજુ એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ તેમને મળ્યા નથી. શ્રી ગુર્જિયેફ પાસે એવા યથાર્થલક્ષી જ્ઞાનનો ભંડોળ તથા તેને અનુરૂપ હસ્તી છે જેની ખોજ માટે શ્રી યુસ્પેન્સ્કીએ ઈજિપ્ત, શ્રીલંકા અને ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. આ મિલનની તથા છ વર્ષ સુધીના તેમના ગાઢ સંપર્કની ફલશ્રુતિ છે આ પુસ્તક. વાર્તાલાપના સ્વરૂપે અનેક વિષયો આવરી લેવાયા છે. જેમ કે, મનુષ્ય નિદ્રાધીન છે, યંત્રવત્ છે, ચેતનાની પ્રકૃતિદત્ત અવસ્થાઓમાં જ જીવે છે અને આ સ્થિતિમાંથી બહાર આવવા જરૂરી છે જ્ઞાન અને હસ્તી ઉપરની સમાંતર સાધના. માર્ગદર્શન તથા સ્કૂલ-સાધના વગર યથાર્થલક્ષી જ્ઞાન અને હસ્તીમાં પરિવર્તન લગભગ અસંભવ છે. મનુષ્ય લઘુબ્રહ્માંડ છે તેવું સૂચવતા બ્રહ્માંડ વિષયી (Cosmological) વાર્તાલાપો તથા પ્રતીકવાદ (Symbolism), વૈશ્વિક નિયમો, ચોથા માર્ગના પાયાના સિદ્ધાંતો વગેરેની વૈજ્ઞાનિક ચોકસાઈથી છણાવટ કરવામાં આવી છે. સદીઓ પર્યંત ગૂઢ અને યર્થાથલક્ષી જ્ઞાનને કોઈ આવરણ પાછળ ઢાંકી રાખવામાં આવ્યું છે, જેમ કે પરિકથાઓ અથવા દંતકથાઓમાં, કળા તથા સ્થાપત્યના નમૂનાઓમાં, પ્રતીકોમાં વગેરે. “અલૌકિકની ખોજ” દ્વારા, કોઈ પણ આવરણ વગર, ખુલ્લેઆમ પ્રગટ થયું છે યથાર્થલક્ષી જ્ઞાન અને એ જ છે સર્વ ધર્મનું, કોઈ પણ જાગી ગયેલી હસ્તીનું સત્ત્વ.

Alaukikni Khojma

Alaukikni Khojma

MRP: ₹ 1,199

₹ 1,019

180 Off