There are no items in your cart

Shikhanni Sarvani

₹ 158 ₹ 225

(30% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

શિક્ષણની સાર્થકતાનું સાચું સરનામું આપણે સામાન્ય રીતે ભણતર, ગણતર અને ચણતર વિષે વિગતે વિચારતા નથી. ... Read More

Recommended For You

Product Description

શિક્ષણની સાર્થકતાનું સાચું સરનામું આપણે સામાન્ય રીતે ભણતર, ગણતર અને ચણતર વિષે વિગતે વિચારતા નથી. શાળા-કૉલેજમાં વિદ્યાર્થીઓ જે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરે છે; તેને આપણે શિક્ષણ-ભણતર કે કેળવણી કહીએ છીએ. ખરેખર ભણતર એ શિક્ષણ કે કેળવણીનો પર્યાય નથી. આપણે થોડાક ઊંડા જઈને વિચારીએ તો માત્ર અક્ષરજ્ઞાન કે વૈધિક શિક્ષણ ભણતર છે પણ એ ભણતરનો જીવનમાં યોગ્ય ઉપયોગ થાય તો તે ગણતર બને છે. તેથી તો આપણે ત્યાં કહ્યું છે કેઃ “ભણ્યા પણ ગણ્યા નહીં.” ભણતર સાથે ગણતર થાય તો જ જીવનનું ચણતર થાય. આ ચણતર એટલે વ્યક્તિનો સર્વાગી વિકાસ. ભણતર, ગણતરની સાથે જ જીવનના સાચા ચણતરની દિશાનું મૂલ્યવાન માર્ગદર્શન આપતું આ વિશિષ્ટ પુસ્તક અનુભવના એરણે ઘડાયેલાં ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રીની કલમે લખવામાં આવ્યું છે.

Product Details

Title: Shikhanni Sarvani
Author: Patel Motibhai
Publisher: R.R.Sheth & Co.Pvt. Ltd.
ISBN: 9789392613036
SKU: BK0444560
EAN: 9789392613036
Number Of Pages: 176
Language: Gujarati
Binding: Paper Back
Reading age : Teen

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed